જીવનના દરેક પડાવમાં વેદો, ઉપનિષદો, પુરાણો અને શ્રી ગીતાજીના આધારે પથદર્શક (Mentor) ની સાચી પહેચાન અને ભૂમિકા
આ એપિસોડમાં પૂ. નીલકંઠ સ્વામીજીએ ખુબ સરળ રીતે અને ઊંડાણપૂર્વક સમજાવ્યું કે ગુરુનું શું મહત્વ છે જીવનના પ્રગતિમાં તથા એ મર્મ સમજાવ્યો કે ગુરુને ઊંડાણપૂર્વક જાણવા કેવી રીતે જરૂરી છે. આગળ સ્વામીજીએ એ વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને ખુબ અગત્યની પણ જણાવી કે સાચા પથદર્શકની (Mentor) ની ઓળખ વેદ, પુરાણ, ઉપનિષદ તથા શ્રી ગીતાજીના આધારે કેવી…